Biodata Maker

મોદી સરકારે લોકડાઉન બે અઠવાડિયા માટે વધાર્યું, 17 મે સુધી રહેશે ચાલુ

Webdunia
શુક્રવાર, 1 મે 2020 (18:55 IST)
દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. દરમિયાન, કોરોના સંકટને પહોંચી વળવા દેશમાં લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. હવે લોકડાઉન દેશમાં 17 મે સુધી ચાલુ રહેશે. આ માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. 
 
ઉલ્લેખનીય છે કે   લોકડાઉન 2.0 ની સમયમર્યાદા 3 મેના રોજ સમાપ્ત થવાની હતી.  જો કે, આ પહેલા, મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ લોકડાઉન 4 મેથી 17 મે સુધી લોકડાઉન 3.0 ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ચાલુ રહેનારી પ્રવૃત્તિઓ માટે  ગૃહ મંત્રાલયે એડવાઈઝરી પણ રજુ કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments