Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taarak Mehta ka Ooltah Chashmah' માં દિશા વાકાણીની એન્ટ્રી નહીં થશે!

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (09:26 IST)
તારક મહેતા કા ઉલટા ચશ્મા' Taarak Mehta Ka Ooltah Chashmah પ્રેક્ષકોને ખૂબ જ મનોરંજન આપે છે. શો જુલાઈ 28 ના રોજ 11 વર્ષ પૂરા થશે. જેઠાલાલથી લઈને પોપટલાલ સુધીના શોનું દરેક પાત્ર અનોખું છે. આ શોમાં દયાબેનની ભૂમિકા નિભાવનારી દિશા વાકાણી પણ પોતાની અભિનય અને ભૂમિકાથી ચાહકોના દિલ પર રાજ કરે છે. તમને જણાવી દઇએ કે દિશા છેલ્લા ઘણા સમયથી આ શોમાં દેખાઈ રહી નથી, પરંતુ તે જ્યારે શોમાં ન હોય ત્યારે તે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે દિશા જલ્દી આ શોમાં પ્રવેશ કરશે. તેણે નિર્માતાઓ સાથે વાતચીત કરી છે, પરંતુ આ સમાચાર એક અફવા હોવાનું બહાર આવ્યું છે. હવે જો સમાચારની વાત માની લેવામાં આવે તો આ શોમાં દિશાની એન્ટ્રી થવાની નથી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

આગળનો લેખ
Show comments