Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના રાજકારણમાં દીદીની એન્ટ્રી- ગુજરાત પોલિટિક્સમાં મમતા દીદીની એન્ટ્રી !

Webdunia
ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (13:42 IST)
ગુજરાતના રાજકારણમાં આજ સુધી બે પક્ષ સિવાય ત્રીજો પક્ષ હજુ સુધી ફાવ્યો નથી. છેલ્લા થોડા મહિનાથી આમ આદમી પાર્ટીએ જોર-શોરથી કાર્યકર્તાનું રજીસ્ટ્રેશન અને પ્રચાર શરૂ કરી દીધો છે. હવે, મમતા બેનરજીને પણ ગુજરાતના પોલિટિક્સમાં રસ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર લગાવાયેલા પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. શહીદ દિનની ઉજવણીની સાથે મમતા બેનર્જી ગુજરાત પોલિટિક્સમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments