Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટના કાલાવડ રોડ ભીષણ આગ, 8 મજૂરો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના કાલાવડ રોડ ભીષણ આગ,  8 મજૂરો ગંભીર રીતે દાઝ્યા
, ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (11:59 IST)
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રીસોર્ટમાં આગની ઘટનામાં આઠ કર્મચારીઓ દાઝ્યા છે. રિસોર્ટમાં પાછળના ભાગે આવેલા રૂમમાં આગ લાગી હતી. જેથી ત્યાં કામ કરતા આઠ કર્મચારીઓ દાઝ્યા
છે.દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર