Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે

ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે
Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (09:57 IST)
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડા પર નજર કરીએ તો કોરોનાની ત્રીજી લેહર આશરે આવી ગઈ છે. આજે જે આંકડા સામે આવ્યા છે તેમાં 45 હજારથી વધારે નવા કેસ અને ચાર લાખના નજીક એક્ટિવ કેસ શમેલ છે કે સરકારની સાથે સાથે આમ આદમીની પણ ચિંતા વધારવા વાળા છે. પણ રાહતની વાત આ છે કે દેશમાં રસીકરણની રફ્તાર સારી છે . દરરોજ આશરે એક કરોડ લોકોને વેક્સીનની ડોખ આપી રહ્યા છે 
મંત્રાલય દ્વારા રજૂ આંકડા મુજબ ગયા 24 કલાકમાં 45,352 નવા પૉઝ્ટિવ કેસ સામે આવ્યા છે. અત્યારે દેશમાં 3,99,778 એક્ટિવ કેસ છે જે કુળ કેસના 1.22 ટકા છે. રિકવરી રેટ રાહત આપનારી ચે. 1000માં આશરે 97 દર્દી સ્વસ્થ થઈ રહ્યા છે. ગયા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારે દેશમાં 3,20,63,616 દર્દી કાં તો સ્વસ્થ થઈગયા છે કે પછી તેને હોસ્પીટલથી રજા અપાઈ છે. 
 
કોરોના સંક્રમણની વધતી ચિંતાના વચ્ચે રસીકરણની રફતાર પણ વખાણીય છે. દેશમાં 67.09 કરોડ ડોખ આપી દીધા છે. સાથે જ અત્યારે સુધી 52.65 કરોડ સેંપલની તપાસ કરાઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments