Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Virus- 24 કલાકમાં નવા 1,72,433 કેસ નોંધાયા, 1008 લોકોના મોત

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (11:45 IST)
Corona Virus-  દેશભરમાં કોરોનાનો ભરડો- દુનિયાના 57 દેશમાં ફેલાયો ઓમિક્રોનનો નવો સ્વરૂપ 

24 કલાકમાં નવા 1,72,433 કેસ નોંધાયા, 1008 લોકોના મોત દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના
વાયરસનાં નવા 1 લાખ 72 હજાર 433 કેસ નોંધાયા છે અને 1008 લોકોના મોત થયા છે. ગઈ કાલની સરખામણીમાં આજે કોરોનાના 6.8 ટકા વધુ કેસ સામે આવ્યાં છે.
 
ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2 વિશ્વના 57 દેશોમાં ફેલાયેલું છે. આ માહિતી આપતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે વિશ્વભરની સરકારો
 
ચેપના કિસ્સામાં કોઈ ખચકાટ ન લેવો જોઈએ. પ્રતિબંધો હટાવતા પહેલા તમામ દેશોએ વિચારવું જોઈએ કે આ વાયરસ સતત ફેલાઈ રહ્યો છે અને
 
તે બદલાઈ રહ્યું છે, તેથી આપણે તેનો શિકાર ન થઈએ તે માટે પગલાં લેતા રહેવું પડશે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments