suvichar

દેશમાં કોરોના કેસ વધીને 26,496 થયા, અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા

Webdunia
રવિવાર, 26 એપ્રિલ 2020 (09:24 IST)
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. આને કારણે વિશ્વમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત 27 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ભારતમાં પણ કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 800 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 26,496 કોવિડ -19 દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે, 824 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં 2625 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આમાંથી 54 લોકોનાં મોત નીપજ્યાં

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments