Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણીતા બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનુ નિધન

Webdunia
ગુરુવાર, 30 એપ્રિલ 2020 (09:55 IST)
. બોલીવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનુ ગુરૂવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયુ  તેઓ 67 વર્ષના હતા. 
 
ઋષિ કપૂરને બુધવારે સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે એચ એન રિલાયંસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ અમેરિકામાં કેંસરની સારવાર કરાવીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. 
 
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને ઋષિના નિધનના દુ:ખદ સમાચાર આપ્યા. તેમણે જણાવ્યુ કે થોડા સમય પહેલા ઋષિનું નિધન થયુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

આગળનો લેખ
Show comments