Dharma Sangrah

દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી - એક દિવસમા અઢી લાખ કેસ, રિકવરી તેનાથી વધારે

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:49 IST)
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે ધીમી થઈ રહી છે મંગળવારે ગયા એક દિવસમાં કોરોનાના કુળ 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી આવુ થયુ જ્યારે નવા કેસની સંખ્યા 3 લાખ થી ઓછી નોંધાઈ. આટલુ જ નહી રિકવર થનારાઓની સંખ્યા  નવા કેસ કરતા વધારે છે. એક બાજુ 24 કલાકમાં 2,55,874 નવા કેસ મળ્યા છે. તેમજ બીજી બાજુ  2,67,753 લો કો તેનાથી રિકવર થયા છે. તેના કારણે કોરોનાના કુળ એક્ટિવ કેસમાં પણ કમી આવી છે. ગયા એક મહીના પછી આવુ થયુ છે જ્યારે એક્ટિવ કેસમાં વધારાની જગ્યા કમી નોંધાઈ છે. 
<

India reports less than 3 lakh COVID cases- 2,55,874 new cases (50,190 less than yesterday), 614 deaths and 2,67,753 recoveries in the last 24 hours

Active case: 22,36,842
Daily positivity rate: 15.52% pic.twitter.com/IW8LijHuru

— ANI (@ANI) January 25, 2022 >/div>

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments