rashifal-2026

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની થઇ ગઇ આવી હાલત, તસવીર જોઇ ઓળખી શકશો નહી

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (11:06 IST)
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને 22 જૂનના દિવસે કોરોના સંક્રમણના લીધે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ખરાબ થવાથી અમદાવાદના સિમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા અને અત્યારે પણ સિમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયતમાં સુધારો છે. 
 
જોકે હોસ્પિટલમાંથી તેમની તસવીર જાહેર થઇ છે. જેને જોઇને દરેક હેરાન છે. કોઇ પણ તસવીરને જોઇને કહી ન શકે કે આ ભરતસિંહ સોલંકી છે. 
 
ભરત સિંહ સોલંકી ગત 2 મહિનાથી હોસ્પિટલમાં ભરતી છે. અમદાવાદમાં હોપ્સિટલમાં ભરતી થયા બાદ તેમની તબિયત સતત ખરાબ થવા લાગી છે. ત્યારબાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને બે વાર પ્લાઝમા થેરેપી આપવામાં આવી છે. જોકે હવે તેમની તબિયત સ્થિર થઇ છે. તેમને કોરોનાને માત આપી છે. 
જોકે,હાલ તેઓ ની તબિયત સુધારા ઉપર હોવાથી પરિવાર જનો માં ખુશી છે અને ખુબજ જલ્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments