Dharma Sangrah

બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય

Webdunia
સોમવાર, 27 માર્ચ 2017 (16:21 IST)
પેરેંટિંગ- બદલતા લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે આંખૂની નજર નબળી થવી એક સમસ્યા છે. આજે નાની ઉમ્રના બાળકોને પણ ચશ્મા લાગી જાય છે. કારણકે બાળક તેમનો કંપ્યૂટર વિદિયો ગેમ મોબાઈલ ફોનમાં કાઢી નાખે છે. આ કારણે બાળકની નજર ઉમ્રથી પહેલા નબળી થઈ જાય છે. 
1. ગાજરનો જ્યૂસ - નબળી આંખ માટે ગાજરનો જ્યૂસ બેસ્ટ છે કારણકે તેમાં વિટામિન એ હોય છે, જે આંખો માટે ફાયદાકારી સિદ્ધ હોય છે. તેથી દરરોજ તમારા બળકને એક ગિલાસ ગાજરનો જ્યૂસ પીવડાવો. 
 
2. માખણ- એક કપ ગર્મ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને 1 ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતા પહેલા પીવડાવો. તેનાથી આંખનીએ રોશની તેજ થશે. 
 
3. ઈલાયચી- દૂધને ઉકાળીને તેમાં 2 નાની ઈલાયચી વાટીને નાખી દો. રાત્રે બાળકને પીવા માટે આપો. તેનાથી આંખ સ્વસ્થ અને નજર તેજ રહેશે. 
 
4. હથેળી- બાળકને હાથની હથેળી આપસમાં રગડવા માટે કહેવું.  જ્યારે સુધી એ ગરમ ન થઈ જાય. પછી તે હથેળીઓથી આંખને ઢકવા માતે કહેવું. તેનનાથી આંખની માંસપેશીઓને આરામ મળશે અને નજર તેજ થશે. 
 
5. આહાર- બાળકના આહારમાં વિટામિન એ થી ભરપૂર વસ્તુઓ શામેળ કરો. જેમ કે પપૈયું, સંતરા, પાલક, ધાણા, બટાટા અને માંસાહારી ભોજન વગેરે. તેનાથી તેમના સ્વાસ્થય અને આંખ બન્નેને ફાયદા મળશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર, યુપી અને બિહારમાં ચેતવણી જારી; દેશભરની પરિસ્થિતિ વિશે જાણો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જલારામ બાપા ના ભજન

આગળનો લેખ
Show comments