Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (15:35 IST)
ઘણા ઘરોમાં બાળકોનો ચા પીવું સામાન્ય વાત છે. એવું માનવું છે કે ચા પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા દુરૂસ્ત રહે છે અને નબળાઈ દૂર હોય છે. આ વાતમાં કોઈ શંકા નથી. ચા પીવાથી ઘણા ફાયદા હોય છે. પણ એક બાળક અને વ્યસ્ક પર તેના જુદા-જુદા પ્રભાવ હોય છે. 
ઘણા ઘરોમાં ચામાં દૂધની માત્રા આવિચારીને વધારે આપે છે કે આ બહાનાથી બાળક દૂદ પી લેશે. પણ આવું વિચારવું ખોટું છે. 
 
અમે બધા ઘરમાં ચા પીવું સામાન્ય વાત છે. પણ આ વાત જાણી લેવા જરૂરી છે કે એક બાળક અને એક વ્યસ્ક પર ચાનો અસર જુદો-જુદો હોય છે. તેની સાથે જ બહુ વધારે ચા પીવાથી અસર શારીરિક વિકાસ પર પણ પડે છે. 
 
બહુ વધારે ચા પીવાથી બાળકોને થઈ શકે છે. પરેશાનીઓ 
 
*હાડકા નબળા 
* હાડકાઓમાં દુખાવો, ખાસકરીને પગમાં 
* વ્યવહારમાં ફેરફાર 
* નબળી માંસપેશીઓ

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments