Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘી ખાવાથી બાળકનું મગજ તેજ્સ્વી હોય છે જાણો 5 ફાયદા

ઘી ખાવાથી બાળકનું મગજ તેજ્સ્વી હોય છે જાણો 5 ફાયદા
Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (10:32 IST)
ઘી સ્વાસ્થય માટે યોગ્ય છે. આથી બાળકોને ઘી ખવડાવવું જોઈએ અને જરૂરી હોય છે. 
 
ઘી ખાવાનું યોગ્ય સમય ખબર હોવી જોઈએ. આ વાતને બધા લોકો જાણે છે કે બાળકના જન્મ પછી એને છ: મહીના સુધી માતાનો દૂધ આપવું જોઈએ પણ એ પછી દૂધ છોડાવતા સમયે બાળજને ઘી આપવું ફાયદાકારી હોય છે. 
ઘીના સેવન કરવાથી શરીરમાં ઉર્જા આવે છે, જે શરૂઆતના સમયે બાળકના વિકાસ અને વૃદ્ધિ માટે સહાયક છે. જ્યારે બાળક એક વર્ષનું હોય છે તો એનું વજન એમના જન્મના સમયના વજનથી ત્રણ ગણું વધી જાય છે. 
 
બાળકની શરૂઆત અવસ્થામાં વૃદ્ધિ ની દર બહુ વધારે હોય છે અને બાળકના શરીરને વધારે કેલોરીજની આવશ્યકતા હોય છે. 1 ગ્રામ ઘીમાં 9 કેલોરીજ હોય છે. એનાથી બાળકના ભોજનમાં ઘી બાખવાથી એમના આહારમાં કેલોરીની માત્રા વધી જાય છે અને બાળક એક્ટિવ રહે છે.  
 
ઘી એવું આહાર છે જે બાળકને સરળતાથી પચી જાય છે અને બાળકના મગજનું વિકાસ કરે છે. ઘી ખાવાથી બાળકને શારીરિક ઉર્જા મળતા એમનું મગજ પણ તેજ થાય છે. આ રીતે બાળકનું મગજ ઘી ખાવાથી તેજસ્વી બને છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

રાંદલ માતાજી પ્રાગટ્ય

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં દ-ઉલ-ફિતરની સંભવિત તારીખ

Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments