Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

તુલસીના 5 સફળ ઉપાય

Benefits of Basil-tulsi
, રવિવાર, 29 ઑક્ટોબર 2017 (13:27 IST)
તુલસીના ફાયદા 
 
સવારે ખાલી પેટ 5-10 પાંદળા પાણી સાથે લો.એમાં પ્રચુર માત્રામાં એંટી ઓક્સીડએંટ હોય  છે . આ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારીને શરદી -ખાંસી તાવથી લઈને કેંસર સુધીમાં લાભકારી છે.

સામાન્ય તાવ કે શરદી 
webdunia

બાળકોને સામાન્ય તાવ હોય કે શરદી હોય તો તુલસી ઉપયોગી છે.

તુલસીના પાંદળાને પાણી કે ચા સાથે ઉકાળીને બાળકોને પીવડાવવાથી સામાન્ય તાવ કે શરદીમાં અસર કરે છે. 

 
તુલસીના રસ 

webdunia
 
બાળકોન સામાન્ય તાવ , શરદી , ખાંસી , ડાયરિયા અને ઉલ્ટી વગેરે જેવા રોગોમાં તુલસીના રસ  ખૂબ અસરકારક છે. 
 


પાણીના શુદ્ધીકરણ માટે 

ગંદા કે અશુદ્ધ પાણીમાં તુલસીના થોડા તાજા પાન નાખવાથી પાણીનુ શુધ્ધિકરણ કરી શકાય છે. 
webdunia

છાતીના દુખાવામાં 
તુલસીના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી છાતીનો દુ:ખાવામાં આરામ મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેળાના આ 10 ફાયદા વિશે જાણો છો તમે