Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ghee Benefits- બાળકને ઘી કેવી રીતે આપવું, બાળકને ઘી ખવડાવવાના ફાયદા અને નુકશાન

ghee benefits
Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (00:18 IST)
બાળકને ઘી ક્યારે અને કેવી રીતે આપવું ઘી? જણો તેના ફાયદા અને નુકશાન પણ 
જન્મથી 6 મહીના સુધી માનો દૂધ જ બાળક માટે સંપૂર્ણ આહાર હોય છે પણ 6 મહીના પછી બાળકન દાંત આવવા લાગે છે. આ દરમિયાન તેના સારા શારીરિક અને માનસિક વિકાસ માટે કેટલાક કઠણ વસ્તુઓનો સેવન કરાવવો જોઈએ. તેમજ દેશી ઘી ગુણોથી ભરપૂર હોય છે. 
ઘીમાં રહેલ પોષક તત્વ 
દેશી ઘીમાં વિટામિન એ, ડી, ફેટી એસિડ, ઉર્જા, કોલેસ્ટ્રોલ, કેલોરી, મોનો અનસેચુરેટેડ ફેટી એસિડ વગેરે પોષક તત્વ હોય છે. 
6 મહીના પછી બાળકને ખવડાવો ઘી 
એક્સપર્ટસ મુજબ બાળકના 6 મહીનાના થયા પછી ઘી ખવડાવી શકો છો. એક શોધ મુજબ 6 થી 8 મહીનાના બાળકની ડાઈટમાં 0.6 Kcal/g અને 12 થી 23 મહીનાના બાળકને આટલી માત્રામાં ખવડાવવુ બાળકને ઘી 
એક્સપર્ટસ મુજબ શરીરમાં ઉર્જાનો સ્ત્રોત બનાવી રાખવા માટે બાળકને દરરોજ 1 નાની ચમચી ઘી ખવડાવી શકાય છે. 
 
ચાલો હવે જાણીએ બાળકને ઘી ખવડાવવાના ફાયદા 
મજબૂત હાડકાઓ 
તેમાં વિટામિન એ, ડી થી હાડકાઓમાં મજબૂતી આવે છે. તેના સેવનથી બાળકના હાડકાઓ મજબૂત હોવાની સાથે ઓસ્ટ્યોપોરોસિસ, હાડકાઓના વિકાસના રોગ વગેરે રોગોથી સંક્રમિત થવાન ખતરો ઓછું રહેશે. તેની સાથે જ બાળકના સારા વિકાસ થવામાં મદદ મળે છે. 
ઈમ્યુનિટી વધારવામાં મદદગાર 
તેના સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્રતાથી વધવામાં મદદ મળે છે. તેથી બાળકને શરદી, ખાંસી અને મોસમી રોગોથી બચાવ રહેશે. 
ઉર્જાનો મુખ્ય સ્ત્રોત 
દરરોજ 1 નાની ચમચી ઘી બાળકને ખવડાવવાથી તેમની એનર્જી બૂસ્ટ થશે. તેથી બાળક ચુસ્ત અને દુરૂસ્ત રહેશે. 
વજન વધારે 
હમેશા પેરેંટસ નાના બાળકોના વજન ન વધવાથી પરેશાન રહે છે. તેથી તમે તમારા બાળકની ડેલી ડાઈટમાં ઘી શામેલ કરી શકો છો. તેમાં રહેલ ફેટ વજન વધારવામાં મદદગાર સિદ્ધ હોય છે. 
સ્ટેમિના અને યાદશક્તિ વધારવામા ફાયદાકારી 
તેના સેવનથી બાળકનો સ્ટેમિના અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. તેથી સ્ટેમિના એટલે કે સહન
 
બાળકને ઘી ખવડાવવાની રીતે 
તમે બાળકને ઘી, શીરા, દળિયા કે ખિચડી, ચોખા વગેરેમાં મિક્સ કરી ખવડાવી શકો છો. રોટલી કે લાડુમાં પણ બાળકની ડાઈટમાં શામેલ કરી શકો છો. પણ બાળકના લાડુ સીમિત માત્રામાં જ આપવું. અસલમાં તેમાં વધારે ખાંડ હોવાથી વજન વધારવાની સાથે બીજી સમસ્યાઓ હોઈ શકે છે. 
 
બાળકને વધારે ઘી ખવડાવવાના નુકશાન 
- તેમાં ફેટ વધારે હોવાથી બાળકનો વજન વધી શકે છે. તેથી તેને સીમિત માત્રામાં જ બાળકની ડાઈટમાં શામેલ કરવી 
- વધારે માત્રામાં ઘી ખાવાથી બાળકને અપચ, ગૈસ વગેરે પેટ સંબંધિત પરેશાનીઓ થઈ શકે છે. 
- ઘીમાં વિટામિન એ હોય છે. તેથી તેને વધારે માત્રામાં બાળકને ખવડાવવાથી તેના શરીરમાં વિટામિન એ વધી શકે છે. તેના કારણે તેમના શરીરમાં માથાનો દુખાવો, ગભરાહટ વગેરે લક્ષણ જોવાઈ શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments