Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીની ઉણપથી બચાવે છે ગોળ, જાણો બાળકોને ગોળ ખવડાવવાના ફાયદા

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (13:22 IST)
- ગોળમાં આયરન વધારે માત્રામાં હોય છે. તેનો સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બનવામાં મદદ મળે છે. તેથી બાળકને આયરન ડેફિશિયંસી એનીલિયા થવાનો ખતરો ઓછું રહે છે. 
- તેનો સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત હોય છે. તેમજ ઘણા બાળકોને હમેશા કબ્જની ફરિયાદ રહે છે. તેથી કબ્જની સમસ્યાથી રાહત અપવવામની સાથે પાચનથી સંકળાયેલી બીજી સમસ્યાઓથી પણ બચાવી રાખે છે. 
- પોષક તત્વ, એંટી ઑક્સીડેંટસ અને ઔષધીય ગુણોથી ભરપૂર ગોળનો સેવન કરવાથી ઈમ્યુનિટી તીવ્ર હોય છે. તેથી શરદી -ખાંસી  વગેરે મોસમી રોગોથી બચાવ રહે છે. 
- એક્સપર્ટસ મુજબ દરરોજ ગોળનો એક ટુકડો ખાવાથી શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થ બહાર નિકળવામાં મદદ મળે છે. 
- ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર ગોળ લીવરની સફાઈ કરી તેને ચુસ્ત રાખવામાં કારગર ગણાયુ છે. 
- ગોળમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, આયરન વગેરે પોષક તત્વ હોય છે. તેથી તેનો સેવન કરવાથી માંસપેશીઓ અને હાડકાઓમાં મજબૂતી આવે છે. 
- તેમાં જિંક અને એંટી ઑક્સીડેંટસ હોય છે. તેથી ગોળનો સેવન કરવાથી ફ્રી રેડિકલથી કોશિકાઓને હાનિ થવાથી બચાવ રહે છે.   

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments