Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો વધતા બાળકને દાળનુ પાણી પીવડાવવાના 5 પૌષ્ટિક ફાયદા

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (18:47 IST)
આમ તો "દાળનુ પાણી" બધા માટે ફાયદાકારી હોય છે પણ ખાસ કરીને નવજાત બાળક અને વધતા બાળકો માટે તો આ કોઈ વરદાથી ઓછું નથી. આવો જાણીએ છે કે બાળકોને દાળનુ પાણી પીવડાવવાથી કયાં ફાયદા હોય છે. 
1. વધતા બાળકો માટે પ્રોટીન ખૂબ જરૂરી હોય છે. અને દાળ તો પ્રોટીનનો પાવર હાઉસ હોય છે. 
2. દાળનુ પાણી ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વ હોય છે જે બાળકોના અંગના વિકાસ અને સ્વાસ્થય માટે જરૂરી હોય છે. 
3. દાળનુ પાણી અને પાતળી દાળને તમારા બાળકના શરીર સરળતાથી પચાવી લે છે. 
4. દાળમાં પ્રોટીનના સિવાય બીજા પૌષ્ટિક તત્વ પણ હોપ્ય છે જેમ આયરન, કેલ્શિયમ, ફાઈબર, વિટામિંસ, મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ વગેરે .
5. દાળની એક વિશેષતા આ પણ છે કે ગૈસના તાપ પર રાંધ્યા પછી પણ તેની પૌષ્ટિકતા જણવે રહે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments