Dharma Sangrah

બાળકોના પેટના કૃમિ દૂર કરવાના આ છે 5 ઘરેલૂ ઉપાય

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:55 IST)
બાળકોના પેટમાં કૃમિ હોવું સામાન્ય વાત છે. એ જયાં પણ રમે છે કઈક ઉઠાવીને ખાઈ લે છે. આવું કરવાથી પેટમાં કૃમિ થઈ જાય છે અને તેને પેટમાં દુખાવાનો સામનો કરવું પડે છે. તેથી ડાક્ટરની સલાહના સિવાય આવો અમે તમને જણાવીએ છેકે કયાં ઘરેલૂ ઉપાયથી તમે તેનો સમાધાન કાઢી શકો છો. 
 
ટિપ્સ 
તુલસી 
બાળકોના પેટમાં કૃમિ થતાં તુલસીના પાનના રસ દિવસમાં બે વાર પીવડાવો, બહુ ફાયદો પહોંચાડે છે. 
 
ડુંગળી 
એક ચમચી ડુંગળીના રસ પીવડાવવાથી પેટના કૃમિ ખત્મ થવા લાગે છે. પણ નિયમિત રૂપથી તેનો સેવન જરૂરી છે. 
 
મધ
મધમાં દહીં મિક્સ કરી બાળકોને આપો. તેનાથી પેટના કૃમિ ખત્મ હોય છે. 
ગાજર 
ગાજર પણ પેટના કૃમિ માટે લાભદાયક હોય છે. તેના માટે જરૂરી છે કે સવારે સવારે ખાલી પેટ ગાજર જરૂર ખાવી. 
 
દાડમ 
દાડમનો જ્યૂસ પીવાથી પણ પેટના કૃમિ ખત્મ હોય છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એપલનો સસ્તો iPhone 17e આવી રહ્યો છે બજારમાં, ડિસ્પ્લે જેવા કેટલાક ફીચર્સ ​​થયા લીક

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

વધુ જુઓ..

ધર્મ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments