Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંદ્રયાનની સફળતા માટે સીમા હૈદરે રાખ્યું વ્રત

Webdunia
બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:49 IST)
ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ માટે દેશનો દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે. મંદિરોમાં પૂજા, યજ્ઞ અને હવન કરવામાં આવી રહ્યા છે અને મસ્જિદોમાં ચંદ્રયાન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
 
ખાસ વાત આ છે કે પાકિસ્તાનથી પોતાના પ્રેમી સચિન મીણા માટે ભારત આવેલી સીમા હૈદરે (Seema Haider) પણ તેના પર વ્રત રાખ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સીમા હૈદરે ચંદ્રયાન-3ના ચાંદ પરના સફળ લેન્ડિંગ માટે વ્રત રાખ્યું છે. 
 
સીમા હૈદરે ભગવાનને પ્રાર્થના કરતા પ્રતિજ્ઞા લીધી છે કે ચંદ્રયાનના સફળ ઉતરાણ સુધી તેમનો ઉપવાસ ચાલુ રહેશે. સીમાએ કહ્યું કે તેની તબિયત સારી નથી, તેમ છતાં તે ઉપવાસ કરી રહી છે કારણ કે તેનાથી વિશ્વમાં ભારતનો પ્રભાવ વધશે. તેમને રાધા-કૃષ્ણ પ્રત્યે ખૂબ જ આદર છે.

Edited By - Monica Sahu 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments