Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chandrayaan 3 Mission- ISRO મૂન મિશન પર કેટલા દિવસ કામ કરશે?

chandrayaan 2
, ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (07:56 IST)
ચંદ્રયાન-3 ચંદ્રથી 25 કિમી દૂર છે અને સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
 
ચંદ્રયાન-3 ચંદ્ર પર કામ કરશે એટલે કે 14 દિવસ રોકાશે અને પાણી, ખનિજની માહિતીની શોધ કરશે અને અહીં ધરતીકંપ, ગરમી અને માટીનો અભ્યાસ કરશે. 1 ચંદ્ર એટલે કે ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 29 દિવસો બરાબર છે. આ દરમિયાન 14 દિવસ માટે દિવસ અને 14 દિવસ માટે રાત હોય છે.
 
વિક્રમ લેડર હવે ચાંદની સપાટીના એકદમ નજીક છે. આ લેંડિંગ પ્રોસેસ શરૂ દીધુ છે. આજે સાંજે ચાંદની સપાટી પર ઉતર્યા પછી તેની સાથે પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને આગળના મિશન પર કામ કરશે. ઈસરોએ આ મિશન 14 દિવસનો છે. એટલે સતત 14 દિવસ સુધી રોવરા કામ કરીને ચાંદથી ઘણી બધી જાણકારીઓ એકત્ર કરશે અને ધરતી સુધી મોકલશે. 
 
ચંદ્રયાન 3 માત્ર એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ જ કામ કરશે. ડેટા એકત્રિત કરશે. મોકલી આપીશ વૈજ્ઞાનિકો ડેટાનું વિશ્લેષણ કરીને પરિણામો કાઢશે. આ 14 દિવસ અથવા ચંદ્રના એક દિવસની ગણતરી 23 ઓગસ્ટની સાંજથી શરૂ થશે. લેંડર અને રોવરના જુદા થયા પછીથી પ્રણોદન મૉડ્યુલ ચંદ્રની પરિક્રમા કરતી વખતે મોડ્યુલ તેનું કામ કરી રહ્યું છે. કમ્યુનિકેશન તેની મુખ્ય ભૂમિકા નક્કી કરવામાં આવી છે.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંદ્રયાન-3: વિક્રમ લેન્ડર પરથી લેવામાં આવેલી પ્રથમ તસવીર આવી સામે, જોઈને ગર્વ કરશો