rashifal-2026

એશ્વર્યાની આંખમાં આંસૂ શા માટે આવી ગયા... આરાધ્યાને જોઈ.. કારણ આ છે...

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:03 IST)
બૉલીવુડ અભિનેત્રી “એશ્વર્યા રાય” 20 નવેમ્બએ તેમના પિતા “કૃષ્ણરાજ” રાય જેનો આ વર્ષે 27 માર્ચે મૃત્યુ થઈ  ગઈનો જનમદિવસ ઉજવવા પહોંચી એક “એનજીઓ” જ્યાં તેણે 100 ક્લેફ્ટ લિપ્સ બાળકોની સર્જરી સ્પાંસર કરવાની જહેરાત કરી. તે આ ઈવેંત પર તેમની માતા “વૃદા રાય” અને દીકરી આરાધ્યા સાથે પહોંચી 
થયું આમ કે એશ્વર્યાનને જોઈ ફોટાગ્રાફર તેને ફોટા પાડવા બૂમો પાડવા લાગ્યા. આ જોઈ એશ્વર્યાએ બધાને શાંત થવા માટે કીધું અને સૌ થોડીવાર માની લીધી. પણ થોડા ક સમયમાં ફરીથી બૂમ પાડવા લાગ્યા. જેના કારણે માત્ર એશ્વર્યાની દીકરી આરાધ્યા જ નહી પણ ઈવેંટના બધા બાળક ડરી ગયા. એશ્વર્યાને આ વાત પસંદ નહી આવી અને તેને બધાને કીધું.. 
“मैने कहा रुक जाइये! ये कोई पब्लिक इवेंट या फिल्म का प्रीमियर नहीं जो आप लोग इस तरह से बर्ताव करें! कुछ तो इज़्ज़त देखाइये आप लोग!”
આ બોલતા એશ્વર્યાની આંખમાં આંસૂ સાફ નજર આવ્યા અને એ ખૂબ દુખી જોવાઈ રહી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

આગળનો લેખ
Show comments