Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking- એક્ટ્રેસ સુરેખા સીકરીનો 75 વર્ષની ઉમ્રમાં નિધન બાલિકા વધૂ સીરિયલથી થઈ હતી ચર્ચિત

Webdunia
શુક્રવાર, 16 જુલાઈ 2021 (10:01 IST)
પ્રખ્યાત એક્ટ્રેસ સુરેખા સીકરીનો આજે નિધન થઈ ગયું. એક્ટ્રેસને 10 મહીના પહેલા બ્રેન સ્ટ્રોક થયુ હતું. જે પછી તેને હોસ્પીટલમાં એડમિટ કરાવ્યુ હતું. એક્ટ્રેસ સુરેખા સીકરીનો 75 વર્ષની ઉમ્રમાં નિધન બાલિકા વધૂ સીરિયલથી થઈ હતી ચર્ચિત 
 
પ્રખ્યાત એક્ટ્રેસ સુરેખા સીકરીનો આજે નિધન થઈ ગયું. સુરેખા સિકરીએ શુક્રવારે સવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. સુરેખા સીકરીનો આજે સવારે કાર્ડિયક અરેસ્ટના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે. 
 
બીજા બ્રેઇન સ્ટ્રોક પછી, તે ઘણી બધી મુશ્કેલીઓ સામે લડી રહી હતી. તેના પરિવારના સભ્યો અને સંભાળ લેનારાઓ તેની સંભાળ લેતા હતા. સુરેખા સીકરીને 2020માં અને 2018માં બે વાર બ્રેન સ્ટ્રોક થયું છે. જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. તે શૂટિંગ દરમિયાન જ પડી હતી. 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments