rashifal-2026

Sonu Sood B’day Special:ક્યારે લોકલ ટ્રેનમાં યાત્રા કરતા હતા સોનૂ સૂદ ફિલ્મી વિલેનથી આ રીતે બન્યા રિયલ લાઈફ હીરો

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2023 (10:35 IST)
HBD Sonu Sood- એક્ટર અને સામાજિક કાર્યકર્તા સોનૂ સૂદ કોરોનાના સમયે લોકો માટે જે રીતે મદદ માટે આગળ આવ્યા ત્યારબાદથી તે મસીહા કહેવાયા. બૉલીવુડ ફિલ્મો સુધી પહોંચવાનો તેનો આ પ્રવાસ સરળ નહી રહ્યુ છે. 30 જુલાઈને સોનૂ સૂદ તેમનો 48મો જનમદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરએ જણાવે છે જે તેમના જીવનથી સંકળાયેલી કેટલીક ખાસ વાતોં. 
 
જતા રહે છે પંજાબ 
સોનૂ સૂદનો જન્મ પંજાબના મોગા જિલ્લામાં થયુ છે. તેની શરૂઆતી અભ્યાસ પણ અહીંથી જ શરૂ થયા. આજે પણ સમય મળતા પર સોનૂ હમેશા મોગા જતા રહે છે. 
 
સોનૂ સૂદએ નાગપુરના યશવંત રાવ ચ્વહાણ કૉલેજ ઑફ ઈજીનીયરિંગથી અભ્યાસ કર્યુ. તે ઈંજીનીયર બક્ની પણ ગયા હતા. તેણે ફેમિલી બિજનેસ કરવા વિશે વિચાર્યુ પણ કિસ્મતને કદાચ કઈક બીજુ જ મંજર હતું. 
 
માતા-પિતાએ કર્યુ સપોર્ટ 
સોનૂ સૂદના દિલમાં મુંબઈ જવાનો એક સપનો હતો. પહેલા તો તેણે લાગ્યુ કે તેમના માતા-પિતા તેમને રોકશે પણ તેણે હમેશા તેમનો સાથ આપ્યુ. સોનૂ સૂદની માતાએ કહ્યુ કે જાઓ અને તમારા સપના પૂરા કરો. 
 
જ્યારે સૂનૂ દોદ મુંબઈ પહોંચ્યા તો તેમની પાસે સાડા પાંચ હજાર રૂપિયા હતા. એક દિવસ તે ફિલ્મ સિટી પહોંચ્યા તેણે લાગ્યુ કે કદાચ કોઈ નિર્માતા-નિર્દેશક તેણે જોઈ લે અને તેમની ફિલ્મોમાં લઈ લે. પણ આવુ 
ક્યારે નથી થયું. 
 
સંઘર્ષના દિવસ 
સ્ટ્રગલના દિવસોમાં તે લોકલ ટ્રેનથી પ્રવાસ કરતા હતા. તેણે તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર તે સમયેની ટીકીટની ફોટા પણ પોસ્ટ કરી હતી. મુંબઈમાં તે એક રૂમમાં ત્રણ-ચાર લોકોની સાથે રહેતા હતા  જે 
જેમ તેમ ગુજરાન થઈ રહ્યો હતો. 
 
સોનુને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પહેલો બ્રેક મળ્યો. 1999 માં, તેની પ્રથમ ફિલ્મ તેલુગુમાં કલ્લાજાગર હતી. બોલીવુડમાં, તેમને વર્ષ 2001 માં શહીદ-એ-આઝમમાં તક મળી. આમાં તે સિંહની ભૂમિકા ભજવી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

National Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર

Swami Vivekananda Quotes: ‘જેવો તમે વિચારો છો, તેવા જ તમે...’ સફળ જીવન માટે સ્વામીજીના આ વિચારો યાદ રાખો.

સવારે ખાલી પેટે પીવો 1 ચમચી દેશી ઘી, તમને એટલા બધા ફાયદા થશે કે તમે તેને દરરોજ પીશો

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

આગળનો લેખ
Show comments