Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન પછી પણ સોનમ રહે છે પિતા અનિલ કપૂરના ઘરે

Webdunia
સોમવાર, 2 જુલાઈ 2018 (11:41 IST)
સોનમના લગ્નને અત્યારે બે જ મહીના થયા છે. લગ્નના આટલા દિવસ દિવસો પછી પણ સોનમ તેમના પિતાના ઘરે રહે છે. સોનમે તેમના સાસરા અંગે કેટલીક વાત જણાવી છે. સોનમે જણાવ્યું કે તેમના સાસ-સસરા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
 
તેઓ તેમના મંતવ્યો જાહેરમાં શેયર કરવા માંગતા નથી સોનમના જણાવ્યા અનુસાર, તેની સાસુને ફિલ્મ જગતમાં રસ નથી. બંને તેમના અંગત જીવનને કોઈની સાથે શેયર કરતા નથી.
 
સોનમને તેની સાસુ સાથેના સંબંધ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેણી તેની સાસુથી કમફર્ટેબલ છે અને તેમની સાથે ઘણો વાતચીત કરે છે. પરંતુ શા માટે સોનમ હજુ પણ તેમના પિતા અનિલ કપૂરના ઘરમાં રહે છે? આની પ્રતિક્રિયામાં, તેમણે કહ્યું કે, મુંબઈમાં આનંદનું ઘરનો ઈંટીરિયર પસંદ ન હોવાના કારણે તે પાપાના ઘરે રહે છે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments