Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચર્ચામાં રિયા ચક્રવર્તીનો પોસ્ટ સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિથી પહેલા લખી આ વાત

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (10:05 IST)
રિયા ચક્રવર્તી ઈંસ્ટાગ્રામથી ફેંસથી સંકળાયેલી છે. ગયા વર્ષમાં તેણે કેટલાક પસંદગીના પોસ્ટ કર્યા છે. રિયા ચક્રવર્તી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત પછી ચર્ચામાં રહી. સુશાંતના પિતાના એફઆઈઆર પછી 
 
તેને અરેસ્ટ પર કરાયુ. પછી તેણે જામીન પર છોડી દીધું. ધીમે-ધીમે રિયા સામાન્ય જીવનની તરફ પરત થઈ રહી છે. આ વખતે ઈંસ્ટાગ્રામ પર દિલની વાત કહી છે. 
ઈંસ્ટાગ્રામ પર લખ્યુ
14 જૂનને સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. તેનાથી પહેલા રિયાનો આ પોસ્ટ ચર્ચામાં આવી ગયુ છે. તેણે લખ્યુ કે ખૂબ દર્દબી મોટી તાકત મળી છે. તમને માત્ર વિશ્વસ કરવુ પડશે. ત્યાં રોકાવો પડશે 
 
લવ રિયા. 
 
સિતારા અને ફેસના કમેંટસ 
રિયાના આ પોસ્ટ કરી ફેંસથી લઈને સિતારા સુધીએ કમેંટ કર્યા છે. તેની મિત્ર અને વીજે અનુષા દાંડેકરએ લક્ગ્યુ  - માઈ ગર્લ અપારશક્તિ ખુરાનાએ હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યુ. 
 
રિયાના એક ફેનએ લખ્યુ- અમે બધા તમારાથી પ્રેમ કરે છે અને તમારી સાથે ઉભા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments