Festival Posters

Sushant singh rajput- સુશાંત સિંહ રાજપૂત પુણ્યતિથિ પર બેન શ્વેતાએ જણાવ્યુ પ્લાન લખ્યુ તેનો શરીતે સાથે છૉડી ગયું.

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (19:56 IST)
સુશાંત સિંહ રાજપૂતની નિધનને 1 વર્ષ થવાના છે. સુશાંતએ ગયા વર્ષ 14 જૂનને તેમના અપાર્ટમેંટમાં મૃત મેળવાયા હતા. તેમને મૌતનો કારણ અત્યારે સુધી ખબર નહી પડી શકી. સુશાંતના ગયાના દુખ તેમના 
ફેંસ અને સગાઓ માટે અત્યારે પણ તાજો છે. તેની બેન શ્વેતા હમેશા તેનાથી સંકળાયેલા પોસ્ટ કરતી રહે છે. તેમના રીસેંટ પોસ્ટ તેણે જણણાવ્યુ છે કે સુશાંતની પુણ્યતિથિ પર તે શું કરશે. 
 
પહાડ પર પસાર કરશે એક મહીન
શ્વેતા સિંહ કીર્તીએ પોસ્ટ કર્યુ છે હુંજૂનના આખા મહીના માટે એકલા પર્વતો પર રહીશ. ત્યાં ઈંટરનેટ અને કૉલ સર્વ્ગિસ નહી હશે. ભાઈના ગયાના એક વર્ષ શાંતિમાં તેમની યાદમાં પસાર કરીશ. પણ તેનો શરીર 
એક વર્ષ પહેલા અમને મૂકી ગયુ. જે આદર્શો માટે તે ઉભા રહે તે અત્યારે પણ જીંદા છે. 
 
સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી મુંબઈ પોલીસ સીબીઆઈ, ઈડી અને એનસીબીની તપાસ થઈ. તેમના ફેંસએ ન્યાયની માંગણી માટે સોશિયલ મીડિયા પર લાંબી લડત લડી. તેની બેન શ્વેતા હમેશા સુશાંતથી 
સંકળાયેલી યાદ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. તે સુશાંતના ફેંસને તેમના પરિવારનો ભાગ માને છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

આગળનો લેખ
Show comments