Festival Posters

Raza Murad યૂપીના રામપુરથી સીધા-સાદા રઝા મુરાદ આખરે કેવી રીતે બની ગય ફિલ્મોના ફેમસ ખલના

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (09:55 IST)
બૉલીવુડના ઑલટાઈમ ફેવરેટ ખલનાયક રઝા મુરાદના વિશે કદાચ કોઈ જાણતો હશે કે તે યૂપીના એક નાની જગ્યા રામપુરના જન્મેલા છે. રઝા તેમના એક્ટિંગથી બૉલીવુડમાં તેમનો સિક્કો જમાવ્યુ છે. 90ના દશકમાં તેમના જુદી જ ખલનાયકના રૂપમાં ઓળખ બનાવી રઝા મુરાદનો જન્મ 23 નવેમ્બર 1950માં થયું.રઝાના પિતાજી મુરાદ સાહેબ પણ એક ફેમસ નામ રહ્યા છે. 

એક્ટિંગનો શોખ રઝાને બાળપણથી જ હતું. તેને તેમના એક્ટિંગની શિક્ષા ફિલ્મ અને ટીવી સંસ્થાનથી લીધી. તેણે ફિલ્મોમાં કામ કરવાનો કેટલુ શોખ હતું. તેની આ વાતથી ખબર પડે છે જ્યારે તેણે એક ઈંટરવ્યૂહમાં કહ્યુ હતું અમે તો ફિલ્મ ખાઈએ છે, ફિલ્મ સૂએ છે અને ફિલ્મને ઓઢે છે. રઝાએ આશરે 200થી વધારે ફિલ્મોમાં 
કામ કર્યુ છે. 
 
આમ તો રઝાએ તેમના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ રઝાનો કહેવુ છે કે ભગવાન "રામ" ની મેહરબાની છે. તેના પર તે તેણે આવુ શા માટે કહ્યુ તે અમે તમને જણાવીએ છે. અસલમાં રઝાને બોલીવુડમા મોકો બાબૂરામ ઈશારાએ આપ્યુ, જેના નામમાં  "રામ" શબ્દ છે.  ત્યારબાદ રઝાની ત્રણ સુઓઅરહિટ ફિલ્મ 
 "રામ"  તેરી ગંગા મેલી રામ-લખન અને રામલીલામાં પણ રામનો નામ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

આગળનો લેખ
Show comments