Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલાઉદ્દીન ખિલજી પછી પડદા પર રાવણની ભૂમિકા ભજવશે Ranveer Singh

Webdunia
મંગળવાર, 25 મે 2021 (09:58 IST)
બૉલીવુડ એક્ટર રણવીર સિંહ દરેક રીતની ભૂમિકાથી લોકોનો દિલ જીતી લે છે. વર્ષ 2018માં રિલીજ થઈ પદ્માવતમાં ખિલજીનો નેગેટિવ ભૂમિકા તેણે ભજવીને વખાણ મેળ્વ્યા. તેમજ હવે ખબરો આવી રહી છે કે 
રણવીર સિંહ પડદા પર રાવણની ભૂમિકા ભજવી શકે છે. 
ખબરો મુજબ કેવી વિજયેંદ્ર પ્રસાદ રામાયણ પર આધારિત એક ફિલ્મ સીતા બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તે સીતાથી રામાયણ જોવાશે. ફિલ્મનો નિર્દેશક અલૌકિક દેશાઈ કરશે અને તે બાહુબલીની રીતે ભવ્ય અને 
મોટા સ્તર પર બનાવાશે. 
 
જણાવી રહ્યુ છે કે ફિલ્મમાં સીતાના રોલ માટે કરીના કપૂર અને આલિયા ભટ્ટ નજર આવી શકે ચે. તેમજ રાવણની ભૂમિકા માટે રણવીર સિંહને અપ્રોચ કરાયુ છે. 
 
જો ફિલ્મમાં કરીનાને સાઈન કરાય છે અને રણવીર પણ હા કરે છે તો આ બન્નેની સાથે પ્રથમ ફિલ્મ હશે. કરીના અને રણવીર બન્નેને જ તેમની ભૂમિકા પસંદ આવી છે પણ હવે ફાઈમલ નેરેશનની રાહ જોવી છે.  

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments