Festival Posters

Poonam Pandey Last video: છેલ્લીવાર આ પબ્લિક ઈવેંટમાં ગઈ હતી પૂનમ પાંડે, હવે વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (14:08 IST)
Poonam Pandey Died: પૂનમ પાંડેના મોતના સમાચારે બધાના હોશ ઉડાવી દીધા છે. મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey)ના મેનેજરે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેત્રીના મોતનો દાવો કર્યો છે.  પૂનમ પાંડેના નિધનનુ કારણ સર્વાઈકલ કેન્સર બતાવ્યુ છે. આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર લોકો ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન અમે તમને પૂનમ પાંડેનો અંતિમ વીડિયો અહી શેયર કર્યો છે.  જેમા તે એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થઈ હતી. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ ખુશ જોવા મળી. 
 
પૂનમ પાંડેનો અંતિમ વીડિયો 
આ વીડિયોને ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા તેમણે લખ્યુ કે આ પૂનમ પાંડેનો અંતિમ પબ્લિક અપીરિયંસ વીડિયો છે. આ વીડિયોમાં પૂનમ હંમેશાની જેમ પૈપરાજી સામે રેડ કાર્પેટ પર કિલર ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પોઝ આપતી જોવા મળી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)



 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)




નોઘ - આ સમાચાર અમે પૂનમ પાંડેના ઓફીશીયલ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પોસ્ટના આધારે લીધી હતી. પરંતુ બીજા દિવસે પૂનમ પાંડેએ પોતાના એ જ ઈન્સ્ટાગ્રામ પર જાતે હાજર થઈને વિડીયો દ્વારા જણાવ્યું કે તે જીવતી છે અને તેને કોઈ બિમારી નથી. તેને આ ફકત સર્વાઈકલ કેન્સરની અવેરનેસ લાવવા માટે કર્યું . 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું સૂરજની રોશનીથી ડાયાબીટીસ કંટ્રોલ થઈ શકે છે, જાણી લો Diabetes ને કંટ્રોલ કરવાની રીત

Hair Care: સફેદ વાળથી છો પરેશાન ? નારિયળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, વાળ થશે જડથી કાળા અને ઘટ્ટ

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

Hindu Baby Girl Names DH letter: ભારતીય સંસ્કૃતિમાં, બાળકનું નામ ફક્ત એક ઓળખ જ નથી, પરંતુ તેના વ્યક્તિત્વ, મૂલ્યો અને ભવિષ્યનું પ્રતિબિંબ પણ છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં, જ્યોતિષ, મૂળાક્ષરો અને આધ્યા

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

આગળનો લેખ
Show comments