Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેગ્નેંટ નુસરત જહાએ પાણીમાં લગાવી આગ, સ્વીમિંગ પુલનો બોલ્ડ ફોટોશૂટ વાયરલ

Webdunia
બુધવાર, 23 જૂન 2021 (20:46 IST)
તૃણમૂળ કોંગ્રેસ સાસદ અને અભિનેત્રી નુસરત જહાં પોતાના  લેટેસ્ટ ઈંસ્ટાગ્રામને લઈને ચર્ચામાં છે. તેણે પોતાના ફોટોશૂટનો વીડિયો શેયર કર્યો છે. તેમા તે સ્વીમિંગ પુલમાં પાણી સાથે રમતી જોવા મળી રહી છે. નુસરતનો આ શૂટ ફેંસને પસંદ આવી રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક લોકો તેને ક્રિટિસાઈઝ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી તે પ્રેંગ્નેંસી અને પતિ નિખિલ જૈન સાથે વિવાદના સમાચારથી ચર્ચામાં છે. 

નુસરત જહાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પ્રેગ્નન્સીના સમાચારો વચ્ચે તેણે ઈંસ્ટાગ્રામ પર તે કેટલીક તસવીરો શેયર કરી ચુકી છે. હવે તેણે એક ફોટોશૂટ શેયર કર્યું છે. જેમા તે પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું છે, નો રિસ્ક, નો સ્ટોરી. 
 
નુસરતે લગ્નને બતાવ્યા ગેરકાયદેસર 
 
પ્રેગનેંસી અને નિખિલ સાથે વિવાદના સમાચાર બાદ નુસરત જહાંનું સનસનાટીભર્યું નિવેદન આવ્યું છે. જેમા તેણે કહ્યું હતું કે નિખિલ સાથે તેનું લગ્ન ગેરકાયદેસર છે. આ પછી જ તેની એક તસવીર બહાર આવી જેના બેબી બમ્પ દેખાઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર નિખિલ કહે છે કે તે નુસરતનાં બાળકનો પિતા નથી.
 
બોલી - નિખિલ સાથે લિવ-ઈન રિલેશન 
 
નુસરત જહાં દાવો કરે છે કે તેણે 2019 માં તુર્કીમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ભારતીય કાયદા અનુસાર માન્ય નથી. તેઓ કહે છે કે તુર્કી મેરેજ રેગ્યુલેશન મુજબ તેમના લગ્ન થયાં છે, તેથી ભારતમાં તે ગેરકાયદેસર છે.  અને ઉપરથી બીજા ધર્મમાં લગ્નની વાત છે, તો તે માન્યતા માટે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન થવા જોઈએ, જે બન્યું નહીં. નુસરત માને છે કે આ અર્થમાં આ લગ્ન નહોતા પણ રિલેશનશિપ અથવા લિવ ઈન રિલેશન હતી. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments