Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનચિડિયાના કિસ્સો યાદ કરી ઈમોશનલ થયા મનોજ વાજપેયી બોલ્યા- વિશ્વાસ નથી હોતુ, સુશાંત

Webdunia
રવિવાર, 13 જૂન 2021 (17:01 IST)
બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ઈંડસ્ટ્રીના એક એવા સ્ટાર હતા જેણે ખૂબ ઓછા સમયમાં મોટી ઉપલબ્ધીઓ મેળવી હતી. સુશાંત 14 જૂન 2020ને મુંબઈના બાંદ્રા સ્થિત તેમના અપાર્ટમેંટમાં મૃત મળ્યા હતા. 
આખુ દેશ અત્યાર સુધી તેમના મોતના દુખથી બહાર નહી નિકળી શકી છે. આટલુ જ નહી ફિલ્મી દુનિયાના બધા કળાકારોને પણ આ ઘટનાથી ખૂબ મોટો ધક્કો લાગ્યો છે. "સોનચિડિયા" (Sonchiraiya)'માં 
 
સુશાંત સિંહ રાજપૂતની સાથે કામ કરયા મનોજ વાજપેયી પણ અત્યાર સુધી તેમના સહ કળાકારની મોતને ભુલાવી નહી શક્યા છે. તાજેતરમાં એક વાર ફરી તેણે સુશાંતને યાદ કરતા "સોનચિડિયા" 
 
(Sonchiraiya)' ની શૂટિંગનો એક કિસ્સો શેયર કર્યુ છે. 
એક ઈંટરવ્યૂહમાં મનોજ વાજપેયીએ એક્ટરને યાદ કરતા જણાવ્યુ કે તેણે આ વાતની જાણકારી મળી કે સુશાંત હવે આ દુનિયામાં નથી રહ્યા આ વાતનો વિશ્વાસ જ નથી થયો. તેણે જણાવ્યુ કે સિવંગત એક્ટરએ 
 
સિતારા અને ગ્રહને લઈને ખૂબ રૂચિ હતી. તે હમેશા તેની વિશે વાત કરતા રહેતા હતા. પિંકવિલાથી વાત કરતા મનોજ વાજપેયીએ કહ્યુ કે જ્યારે તમાર પાસ્ટ ટેંસની વાત કરી ત્યારે મન લાગ્યો કે સુશાંત અમારા 
 
વચ્ચે નથી. મને અત્યારે પણ આ વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યુ છે. 
 
તે આગળ કહે છે કે "સોનચિડિયા"ની શૂટિંગના દરમિયાન અમે સૌ ઘણી વાર એક સાથે પાર્ટી કરી. તે સિતારા અને ગ્રહમાં ખૂબ રૂચિ હતી. સુશાંતની પાસે એક મોંઘુ ટેલીસ્કોપ હતો અને તે આ ટેલિસ્કોપને તેમની 
 
ક્ષ્સાથે લઈવે આવ્યો હતો. તેનો આ ટેલિસ્કોપ અમે પણ સિતારાને જોવા માટે ઉપયોગ કરતા હતા. તેણે આકાશગંગા અને ગ્રહોના વિશે ખૂબ જાણકારી હતી. સુશાંતના વિશે મારા પાસે આ યાદો છે. 
 
મનોજ વાજપેયી સુશાંત સિંહ રાજપૂતની સાથે "સોનચિડિયા"માં કામ કર્યો હતો. 
જણાવીએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ને તેમના મુંબઈ સ્થિત અપાર્ટમેંટમાં મૃત મળ્યા હતા. તેણે ટીવી શો પવિત્ર રિશ્તા થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. તેનાથી પહેલા બેકગ્રાઉંડ ડાંસરના રૂપમાં 
 
પણ કામ કર્યો. ત્યારબાદ તેણે બૉલીવુડમાં પગલા રાખ્યા. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments