Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુશાંત સિંહ રાજપૂતની લાઈફ પર બની ફિલ્મો પર રોક નથી HC એ એક્ટરના પિતાની અરજી નામંજૂર કરી

sushant singh rajput
, ગુરુવાર, 10 જૂન 2021 (13:17 IST)
દિલ્લી હાઈકોર્ટથી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાને કોઈ રાહત નથી મળી. દિલ્લી હાઈકોર્ટએ સુશાંત સિંહ રાજપૂતની મોત પછી તેમના જીવન પર કથિત પ્રસ્તાવિત બની કે બનાવનારી ફિલ્મો પર 
રોક લગાવવાથી ના પાડી દીધું છે અને એક્ટરના પિતાની અરજી ફગાવી દીધી છે. હકીકત સુશાંતના પિતાની તરફથી કરેલી અરજીમાં એક્ટરની જીવન પર આધારિત જુદા-જુદા પ્રસ્તાવિત ફિલ્મો પર રોક લગાવી નાખી છે. 
 
સમાચાર એજંસી પીટીઆઈના મુજબ દિલ્હી હાઈકોર્ટએ બૉલીવુડ ફિલ્મ ન્યાય દી જસ્ટિસના રીલીજ પર રોક લગાવવાથી ગુરૂવારે ના પાડી દીધું છે. આ ફિલ્મ શુક્રવારે રીલીજ થશે. સુશાંતના પિતાએ આરોપ લગાવાયો હતો કે આ ફિલ્મથી તેમના દિવંગત દીકરાની છવિને ખરાબ કરાઈ રહ્યુ છે. 
 
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં સુશાંત સિંહ રાજપૂતના પિતા ક્રિશન કિશોરસિંહે તેમના પુત્રના નામ અથવા ફિલ્મોમાં સમાન પાત્રોના ઉપયોગ પર પ્રતિબંધ માંગ્યો હતો. અરજીમાં
 
સુશાંતના જીવન પર આગામી અથવા સૂચિત ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો.
 
આત્મહત્યા કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mika Singh birthday- 44 ના થયા મિકા સિંહ, રાખી સાવંતને Kiss કરવા પર થયો હતો વિવાદ