Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનોજ બાજપેયીની માતાનું અવસાન થયું

Webdunia
ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (14:18 IST)
એક્ટર મનોજ વાજપેયીની માતા ગીતા દેવીનુ અહીં એક હોસ્પીટલમાં સવારે નિધન થઈ ગયુ. તે થોડા દિવસોથી બીમાર હતી. એક્ટરના પમુજબ ગીતા દેવી આશરે 20 દિવસથી અસ્વસ્થ ચાલી રહી હતી અને આજે સવારે સાડા 8 વાગ્યે મેક્સ સુપર સ્પેશલિસ્ટ હોસ્પીટલમાં તેનો નિધન થઈ ગયુ. 
 
નિવેદનમા6 કહ્યુ મનોજ વાજપેયીની માતા ગીતા દેવીનુ આજે સવારે સાડા આઠ વાગ્યે નિધન થઈ ગયુ. તે ગયા 20 દિવસથી બીમાર હતી. ગીતા દેવીના મનોજ વાજપેયીના સિવાય બે બીજા દીકરા અને ત્રણ દીકરીઓ છે. 

સંબંધિત સમાચાર

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

આગળનો લેખ
Show comments