Webdunia - Bharat's app for daily news and videos

Install App

TMKOC: 'બબીતા ​​જી' મુનમુન દત્તા સાથેના અફેરની અફવાઓ પર Raj Anadkat નું આવ્યું રીએક્શન, કહી આ વાત

Webdunia
ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (06:14 IST)
ટીવીની દુનિયામાં, 'Taarak Mehta Ka Ooltah Chashmah' એક એવો શો છે, જે 14 વર્ષથી માત્ર દર્શકોનું મનોરંજન જ નથી કરી રહ્યો, પરંતુ TRP લિસ્ટમાં પણ ટોચ પર છે. આ શો સાથે સંકળાયેલા દરેક પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. ભૂતકાળમાં, ઘણા જૂના સ્ટાર્સ આ શો છોડી ચુક્યા છે, પરંતુ દર્શકો હજુ પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે પણ શો છોડી દીધો છે. આ સમાચાર પર મહોર લગાવતા, રાજ અનડકટે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી હતી.
 
Raj Anadkat દ્વારા આ શોને અલવિદા કહેતા તેના ફેન્સ આજે પણ દુ:ખી છે.  એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ અનડકટે સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા સાથેના અફેરની અફવાઓ પર વાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટપુ અને બબીતા ​​જીનું અફેર છે. ઉલ્લેખનિય છે કે રાજ અનડકટ અને મુનમુન દત્તા વચ્ચે 9 વર્ષનું અંતર છે. આવી સ્થિતિમાં, જ્યારે બંનેના અફેરના સમાચાર સામે આવ્યા, ત્યારે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લોકોની ક્લાસ લીધી હતી. 
 
જેમાં હવે જ્યારે Raj Anadkat ને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે જેઓ આવી વાતો કરતા રહે છે, પરંતુ મેં  હંમેશા મારા કામ સાથે મતલબ રાખ્યો છે. Raj Anadka કહે છે કે ગપસપ એ કોઈપણ અભિનેતાના જીવનનો એક ભાગ છે. હું ખોટી વાતોને અવગણું છું અને આવી અફવાઓથી પરેશાન કરતો નથી. Raj Anadka એ   'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ભવ્ય ગાંધીને  રિપ્લેસ કર્યો હતો.  રાજ અનડકટના અલગ થયા બાદ સિરિયલના મેકર્સ ફરી એકવાર નવા 'ટપ્પુ'ની શોધમાં છે. સમાચારોનું માનીએ તો રાજ અનડકટ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહયા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments