Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવયાત્રી પર ભારે પડી તબ્બુ અને આયુષ્યમાનની ફિલ્મ અંધાધુંધ

Webdunia
શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:58 IST)
આ શુક્રવારે રજુ થયેલી ફિલ્મ અંધાધુંધ આયુષ્યમાન ખુરાના તબ્બુ અને રાધિકા આપ્ટે જેવા કલાકારોથી સજેલી છે. એક આરજેમાંથી અભિનેતા બનેલા આયુષ્યમાન બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે.  ફિલ્મ દર ફિલ્મએ તેમની ફેસ વેલ્યુ વધતી જઈ રહી છે. 
 
બીજી બાજુ સલમાન ખાને જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મને હિટ કરાવવા માટે કોઇ જ કસર છોડી નથી, પરતું હવે એવું લાગે છે કે સલમાન ખાનનું આ સપનુ ફક્ત સપનુ રહી જશે. ‘લવયાત્રી’ ફિલ્મનું ઑપનિંગ બૉક્સ ઑફિસ પર ઘણું જ ખરાબ રહ્યું તે તેના ઑપનિંગ ડે કલેક્શન પરથી જોઇ શકાય છે. ‘લવરાત્રી’ ફિલ્મની સાથે આયુષ્યમાન ખુરાનાની ‘અંધાધુન’ પણ રીલીઝ થઈ છે જેણે પહેલા દિવસે કલેક્શન મામલે ‘લવયાત્રી’ને માત આપી છે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments