Dharma Sangrah

લવયાત્રીની બૉક્સ ઑફિસ પર કેવી છે શરૂઆત

Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (14:35 IST)
સલમાન ખાન નવા સિતારાએ અવસર આપતા રહે છે. સોનાક્ષી સિન્હા, સૂરજ પંચોલી, આથિયા શેટ્તી જેવા કલાકારોને તેને જ લાંચ કર્યા છે. લવયાત્રીથી સલમાનએ આયુષ શર્મા અને વરીના હુસૈન જેવા નવા કલાકારોને બૉલીવુડમાં અવસર આપ્યું. 
 
આ ફિલ્મના પહેલા નામ લવરાત્રી હતો. જેને લઈને વિવાદ થયું અને સલમાનએ તરત ફિલ્મનો નામ બદલી દીધું. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે અને યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવી છે. 
 
ફિલ્મના ગીત તો હિટ થઈ ગયા છે. અને આ વખતે નવરાત્રીની શાન પણ વધારશે. આયુષ શર્મા ટ્રેલરમાં સરસ લાગી રહ્યા છે. ફિલ્મની ઓપનિંગ સવારે સારી રહી છે. કેટલાક સિનેમાઘરમાં અંધાધુનથી પણ વધારે છે. 
 
આશા છે કે દર્શકોની સંખ્યા સાંજે કે રાત્રેના શોમાં વધશે. જેનાથી પહેલા દિવસે ફિલ્મ સાઢા ત્રણ કરોડ રૂપિયા સુધીનો કલેકશન કરી શકે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

આગળનો લેખ
Show comments