Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lata mangeshkar Death- સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા; પીએમ સહિત તમામ દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી

Webdunia
રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (10:08 IST)
દેશની પ્રખ્યાત ગાયિકા અને સ્વરા કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. રાજકીય પક્ષોથી લઈને બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ તેમના નિધનને અપુરતી ખોટ ગણાવી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ગત દિવસે તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને ICUમાંથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
<

Singing legend Lata Mangeshkar passes away, says Union Minister Nitin Gadkari pic.twitter.com/S1Rhc63OdI

— ANI (@ANI) February 6, 2022 >

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ભૂંગળા બટેટા રેસીપી

નોકરાણીની સામે ભૂલથી પણ ન કરો આ કામ, થઈ શકે છે મોટું નુકસાન.

Gujarati wedding rituals - વરરાજાનું નાક ખેંચવામાં આવે છે

Teddy Day - શું તમે ટેડી ડે ઉજવવા પાછળની રસપ્રદ વાર્તા જાણો છો?

Homemade Chocolates for Valentine's Day: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ્સ, સંબંધોમાં મધુરતા ઓગળી જશે.

આગળનો લેખ
Show comments