Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 વર્ષ પછી સામે આવ્યું રિતિક-એશ્વર્યાની "જોધા અકબર" નો પોસ્ટર

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:55 IST)
5 ફેબ્રુઆરી 2018ને ફિલ્મ "જોધા અકબર" ને રીલીજ થયા દસ વર્ષ પૂરી થઈ ગયા છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને એશ્વર્યાની જોડીએ લીડ રોલ ભજવ્યા હતા.  નિર્દેશક હતા આશુતોષ ગોવારીકર. 
 
આ ફિલ્મના પણ રીલીજના પૂર્વ વિરોધ થયું હતું. જેવી સ્થિતિ અત્યારે પદ્માવત નો થયું હતું. પણ ત્યારે વિરોધા આ રીતે નહી થયું હતું જે ફિલ્મ રાજસ્થાનમાં પ્રદર્શિત નહી થઈ. 
 
 
આશુતોષ ગોવારિકરની ફિલ્મો લાંબી અવધિની હોય છે. જોધા અકબરની વાર્તા ચાર કલાકમાં સંકલિત થઈ હતી, પણ ફિલ્મએ દર્શકોને બાંધીને રાખ્યો હતો, તેથી તે સફળ રહ્યો હતો.
 
અહીં  ફિલ્મનાએક પોસ્ટર આપવામાં આવી રહ્યો છે. જે તે સમયે પ્રકાશિત ન હતી. દસ વર્ષ પછી તે જોવામાં આવ્યું છે. તે 10 વર્ષ પહેલાં જોધા અકબર પર લખવામાં આવ્યું છે
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments