Webdunia - Bharat's app for daily news and videos

Install App

Film Actor Manoj Bajpayeeના પિતાનુ નિધન દિલ્હીમાં લીધી અંતિમ શ્વાસ

Webdunia
રવિવાર, 3 ઑક્ટોબર 2021 (13:30 IST)
મશહૂર ફિલ્મ એક્ટર મનોજ વાજપેયીના પિતા રાધાકાંત વાજપેયી (85)નો નિધન રવિવારની સવારે દિલ્હીમાં થઈ ગયું. તે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. સારવારના દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધી. મનોજ વાજપેયીના નજીકી શેલેંદ્ર પ્રતાપ સિંહએ તેમની તપાસ કરી છે. તેમના નિધનની સૂચના મળતા જ એક્ટરના પૈતૃક ગામ ગૌનાહા પ્રખંડના બેલવામાં દુખ પસરાઈ ગયુ છે. ગામડાના લોકોનો કહેવુ છે તે ખૂબ દયાળુ અને ગરીબના મદદગાર હતા. જણાવીએ જે એક મહિનાથી એકટરના પિતા તેમના નાના દીકરા સુજીત વાજપેયીના દેખરેખમાં દિલ્હીમાં હતા. સુજીત વાજપેયી ભારત સરકારમાં સયુક્તના પદ પર કાર્યરત છે. દિવંગતના ત્રણ પુત્ર હતા. જેમાં સૌથી મોટા એક્ટર મનોઅજ વાજપેયી છે

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments