Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલીપ કુમારનાને બાળક ન થવાના દુખ ન હતું- જણાવ્યુ કે મોટા પરિવારએ કેવી રીતે અધૂરોપન દૂર કર્યુ

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (16:30 IST)
અભિનેતા દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું. તેણે આખું જીવન અને તેની આખરે સમય પત્ની સાયરા બાનુ સાથે વિતાવ્યા.  દિલીપ સાહેબને કોઈ સંતાન ન હતી. જેના વિશે તેમણે વર્ષો પહેલા આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન વાત કરી હતી. દિલીપ કુમારે કહ્યું કે તેમને સંતાન ન હોવા અંગે કોઈ દુખ નથી. પણ તે માને છે કે જો આપણા બાળક હોય તો સારું હોતું.  પોતાની અને સાયરા બાનુની 'અધૂરાપન' પર વાત કરતાં, તેણે કહ્યું હતું કે કેવી રીતે તે બંનેને તેમના મોટા પરિવારમાં ખુશીઓ શોધી લે છે. 
 
જ્યાં સુધી અધૂરાશની વાત છે... 
દિલીપ કુમારએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે- 'જો આપણા પોતાના બાળકો હોત તો તે ખૂબ સારું હોત, પણ અમને કોઈ દુખ નથી. આપણે બંને જ ભગવાનના સેવક છે. જ્યાં સુધી અધૂરાપનની વાત છે તો હું તમને જણાવુ કે હું અને સાયરા બન્ને જ સંતુષ્ટ છે અને તેમને કોઈ ફરિયાદ નથી. અમારા માટે આટલુ જ ઘણુ છે કે અમારી પાસે અમારી ખુશીઓ અને નાના દુખ વહેંચવા માટે પરિવાર છે મારું ખૂબ મોટું પરિવાર છે જેમાં 30 બાળક છે. 
 
દિલીપ સાહેબે વારસો આગળ વધારતા કહ્યું
તેણે જણાવ્યુ કે, 'સાયરાનો એક નાનો પરિવાર પણ છે જેમાં તેનો ભાઈ સુલતાન છે, તેના બળક છે અને તેના પૌત્રો છે. અમે ખુશનસીબ છે કે અમે તેમની સાથે જરૂરિયાતના સમયે હમેશા ઉભા રહીએ છે. તેમના વારસા આગળ વધારવાના સવાલ પર દિલીપ કુમાર કહે છે કે કે 'હું આજે પણ ઘણા એકટર્સને જોઉં છું જે મેં સ્થાપિત કરેલા કામને આગળ ધપાવવા માટે ઉત્સુક છે.  જ્યારે એક યુવાન એક્ટર મારી પાસે આવે છે અને કહે છે કે - સર, હું તમારા કામને ફોલો કરવા ઈચ્છુ છુ અને તમારા જોવાયેલા રસ્તા પર આગળ વધવા માંગુ છુ. આ વાતો સાંભળીને હું ભગવાનને પ્રાર્થના કરું છું  હું આભારી છું.
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments