Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકાના "ભારત" મૂકવા પાછળ હોઈ શકે છે આ સાચું કારણ

Webdunia
ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (11:18 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈની ખબરની પછી આ બન્ને કપલના લગ્નની તારીખ આ સમયે ચર્ચાના વિષય બની છે. તે સિવાય પ્રિયંકા સલમાન ખાનની ફિલ્મ ભારત છોડવાના લઈને પણ ચર્ચામાં છે. જ્યારે પ્રિયંકા ભારતમાં કામ કરવાની ખબર આવી તો ફેંસ આ વાતથી ખુશ થઈ ગયા કે પ્રિયંકા અને સલમાનની જોડી એક વાર ફરી બૉલીવુડમાં ધમાલ મચાવશે. પણ પ્રિયંકા પછી ફિલ્મમાં કામ કરવાથી ના પાડી દીધી. 
ALSO READ: નિકથી સગાઈને લઈને પ્રિયંકા ચોપડાએ કહી મોટી વાત
ALSO READ: કેટરીના "ભારત" માટે લઈ રહી છે હિંદીની ટ્યૂશન
ભારત મૂકવાના પાછળ પહેલા નિક કારણ જણાવ્યું પછી કહ્યું કે પ્રિયંકા ભારતમાં તેમની કોસ્ટાર દિશા પાટની સાથે ફિલ્મના પોસ્ટર્સ શેયર નહી કરવા ઈચ્છતી હતી અને તેથી તેણે ના પાડી. તેમના રોલને અલીને સીંસીયર રહેતી પ્રિયંકા ચોપડાએ કીધું કે એ હવે જે ફિલ્મ કે ટીવી શો ચૂંટશે તેમાં એ લીડ રોલ પ્લે લરશે અને તેની સાથે કોઈ સોદો નહી કરશે. 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments