Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલાઈકાથી પહેલા થશે અરબાજ ખાનના લગ્ન, 22 વર્ષ નાની આ છોકરી બની શકે છે ખાનદાનની વહુ

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (16:14 IST)
અરબાજ ખાન અને મલાઈકા અરોડા બન્ને તેમની લવ લાઈફને લઈને ચર્ચામા છે. એક તરફ મલાઈકા એક્ટર અર્જુન કપૂરની સાથે લગ્નની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં અરબાજએ તેમના જીવનને લઈને મોટી વાત કહી છે. તેને તેમના અને મલાઈકાના તલાકના કારણ વિશે જણાવ્યું છે. 
 
અરબાજ અને મલાઈકા વર્ષ 2017માં તલાક લઈ લીધું હતું. ત્યારબાદ બન્ને તેમના -તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. તાજેતરમાં અરબાજએ જણાવ્યું છે કે તે જીવનનાને વળાંક પર છે તેનાથી લાગે છે કે ફરીથી ઘર વસાવવાના વિશે વિચારી રહ્યા છે. 
 
મલાઈકાના લગ્નની ખબરના વચ્ચે અરબાજએ કહ્યં "મે ભી શાદે કરૂગા" આ એક એવી પ્રથા છે કે અમારા દેશમાં વર્ષોથી ચાલી આવી રહી છે. ઘણી વાર કઈક લગ્ન નહી ચાલી શકે છે પણ તેનો અર્થ આ નથી કે આ પ્રથા ખરાબ છે. હું નોજવાનને લગ્ન કરવાથે સલાહ જરૂર આપીશ. 
 
મારું સંબંધ જે રીતે સમાપ્ત થયું મને તેનાથી કોઈ શિકાયત નહી છે. અમારા જીવનમાં બધું ઠીક ચાલી રહ્યું હતું પણ અચાનક જ ચીજો બગડવા લાગી. પણ અત્યારે મારા જીવન ઠીક રસ્તા પર છે અને થઈ શકે છે કે હુ ફરીથી ઘર વસાવી લૂ. 
 
તે આગળ કહે છે કે હું આવું માણસ નહી કે આ કહેતા ફરું કે એક વાર મારું લગ્ન નહી ચાલ્યું તો ફરીથી કરવાનું શું ફાયદો. આવું હોઈ શકે છે કે હું ફરીથી લગ્ન કરી લો. પણ આવું ત્યારે હશે કે જ્યારે સાચા સમયે સાચા માણસ જીવનમાં આવશે. 
 
જણાવીએ કે અરબાજ ખાન આ દિવસો મૉડલ જાર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. જાર્જિયા અને અરબાજની ઉમ્રમા 22 વર્ષનો ફર્ક છે. જેની સાથે તે સતત સ્પાટ થતા રહે છે. થોડા સમય પહેલા અરબાજ ખાનએ પોતે જણાવ્યું હતું કે તે જાર્જિયાની સાથે સંબંધમાં છે અને જીવનને નવી દિશામા લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments