Dharma Sangrah

આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ નેગેટિવ અત્યાર સુધી ઠીક થઈ ગયા છે આ સિલેબ્સ

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (15:04 IST)
આલિયા ભટ્ટએ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યુ છે આ ખબર તેને તેમના ઈંસ્ટાગ્રામ પર આપી છે. આલિયા ભટ્ટ એપ્રિલની શરૂઆતમાં કોરોના વાયરસથી સંક્રમિત હતી. આશરે 14 દિવસ પછી તેમનો ટેસ્ટ નેગેટિવ આવી ગયું છે આલિયાના ફેંદ આ ગુડ ન્યુઝથી ખૂબ ખુશ છે. 
આલિયાથી  પહેલા રણબીર કપૂરને કોરોના થયું હતું. ત્યારબાદ આલિયાને સાવધાનીના લીધે તેમનો ટેસ્ટ કરાવ્યુ હતું. તે સમયે આલિયા નેગેટિવ નિકળી હતી પણ રણબીરના ઠીક થયા પછી આલિયા ભટ્ટનો કોવિડ ટેસ્ટ પણ પૉઝિટિવ આવ્યુ હતું. આલિયાએ તેમના   ઈંસ્ટાગ્રામ પર લખ્યુ છે, આ તે સમય છે જેમાં નેગેટિવ થવું સારી વાત છે. 
આ સેલેબ્સ પણ કોરોનાને મ્હાત આપી દીધી 
કોરોનાની બીજા લહેરએ ઘણા બૉલીવુડ સેલેબ્સને ઘેરી લીધી હતી. આ વર્ષે રણબીર કપૂર, ગોવિંદા, મિલિંદ સોમન, સતીશ કૌશિક, કાર્તિક આર્યન, સિદ્ધંત ચતુર્વેદી, આર માધવન અને અક્ષય કુમારે કોરોનાને હરાવી દીધી છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments