Webdunia - Bharat's app for daily news and videos

Install App

બચ્ચન પરિવારના કારણે Aishwarya Raiની દીકરીનો નામ રાખવામાં લાગ્યો હતો 4 મહીનાનો સમય

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (12:08 IST)
Aishwarya Rai Aaradhya Bachchan: એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનએ દીકરીના જન્મથી પહેલા જ તેમનો નામ વિચારી લીધુ હતુ પણ લાડલીનો નામ રાખવામાં એશ્વર્યાને ચાર મહીનાનો સમય લાગ્યુ અને તેના પાછળ કારણ હતો બચ્ચન પરિવાર એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ઘર 2011એ નાનકડી પરીનો આગમન થયો. જેનો નામ તેણે ખૂબ પ્રેમથી આરાધ્યા રાખ્યો. આ નામ સુંદર હતો કારણ કે આ નામના મહત્વ ખૂબ સુંદર હતા. 
પણ શું તમે જાણો છો કે એશ્વર્યા અને અભિષેક લાડલીનો નામ રાખવા માટે 4 મહીનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ નામને તેણે દીકરાના જન્મથી પહેલા જ વિચારી લીધો હતો. 
 
એક ઈંટરવ્યૂહમાં એશ્વર્યાએ આરાધ્યાનો અર્થ જણાવ્યુ હતો - આરાધ્યાનો અર્થ છે કે જેની અમે પૂજા કરે છે/ 
આ નામને બધાની પરવાનગી મળે પરિવારના દરેક લોકો આને સ્વીકૃતિ આપે તેથી તેને બધાની રાહ જોઈ અને બધાએ તેને પસંદ થયા પછી આ નામને ફાઈનલ કરાયુ હતો. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments