rashifal-2026

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

Webdunia
રવિવાર, 16 માર્ચ 2025 (15:09 IST)
A.R. Rehman- સુપ્રસિદ્ધ ભારતીય સંગીતકાર એઆર રહેમાનને રવિવારે ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સંગીતકારની ટીમ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપવામાં આવી છે.
 
એઆર રહેમાનની ટીમે જાહેર કર્યું કે ગાયક સાથે ખરેખર શું થયું હતું અને શા માટે તેને ઉતાવળમાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રહેમાનના પુત્ર અને બહેને પણ તેની હેલ્થ અપડેટ શેર કરી છે.

એઆર રહેમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
તેમના ડિસ્ચાર્જ વિશે માહિતી આપતા, સંગીતકાર એઆર રહેમાનની ટીમે કહ્યું, "આ દિવસોમાં ઘણી મુસાફરી કરવાને કારણે, તેમને ગરદનમાં દુખાવો અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા".

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

આગળનો લેખ
Show comments