Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi Na Upay: મનપસંદ ઈચ્છા પુરી કરવા માટે જરૂર કરો તુલસીના આ ઉપાય, ધનની થશે અપાર વૃદ્ધિ, પરેશાનીઓથી મળશે મુક્તિ

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2022 (16:05 IST)
Tulsi Na Upay: ખૂબ પવિત્ર તુલસીનો છોડ જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરનારો માનવામાં આવે છે.  હિન્દુ ધર્મમાં તેની પૂજાનુ વિધાન છે. તેનુ ધાર્મિક મહત્વ તો છે જ સાથે જ આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો વિશે પણ બતાવ્યુ છે. 

 
પણ શુ તમે તુલસી દ્વારા કરવામાં આવેલા ઉપાયો વિશે જાણો છો ? આ ઉપાય એવા છે જે જીવનમાં ખુશીઓ લાવે છે અને દરેક મનોકામના પુરી કરે છે. 
 
તુલસીના અસરદાર ઉપાય 
 
-રવિવારના દિવસે તુલસીમાં જળ નહી પણ દૂધ ચઢાવો. ઘી નો દીવો પ્રગટાવો. આવુ કરવાથી ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે 
- ઘરમાં વાસ્તુ દોષ છે તો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. અહી નિયમિત રૂપથી જળ આપો. ઘી નો દીવો પ્રગટાવો 
- પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેમના હાથે તુલસીમાં નિયમિત રૂપથી જળ ચઢાવવુ શરૂ કરો. જળ અર્પિત કર્યા બાદ તુલસીજીને તમારી ઈચ્છા જણાવો. 
- વેપારમાં ખોટ થઈ રહી છે તો દર શુક્રવારે તુલસીમાં કાચુ દૂધ અર્પિત કરો. પછી મીઠાઈનો ભોગ લગાવો. બચેલો પ્રસાદ કોઈ સુહાગનને દાન આપો. 
- વેપારમાં ખોટ થઈ રહી છે તો દર શુક્રવારે તુલસી માતાને કાચુ દૂધ અર્પિત કરો. પછી મિષ્ટાનનો ભોગ લગાવો. બચેલો પ્રસાદ કોઈ સુહાગનને દાન કરો. 
- પીતળનો લોટો લો . તેમા જળ ભરો. તુલસીના 4 કે 5 પાન લો. તેને લોટામાં નાખી દો. તેને એક આખો દિવસ અને આખી રાત એટલે કે 24 કલાક માટે મુકી દો. બીજા દિવસે સ્નાન કરીને આ જળને તમારા દરવાજા પર છાંટી દો. જળને આખા ઘરમાં છાંટો. તેનાથી મનોકામના પુરી થવામાં આવનારા અવરોધ દૂર થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments