Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nepal Plane Crash - નેપાળમાં વિમાનનું ક્રેશ લેંડિગ...

Webdunia
સોમવાર, 12 માર્ચ 2018 (15:24 IST)
નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ક્રૈશ લૈડિંગના સમાચાર છે. નેપાળ પોલીસ પ્રવક્તા મનોજ નેપાનેએ બીબીસી તરફથી આ સમાચારની ચોખવટ કરી છે. 
 
સ્થાનીક મીડિયા તરફથી મળી રહેલા સમાચાર મુજબ આ દુર્ઘટના સોમવારે બપોરે થઈ.. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના અધિકારીઓ મુજબ વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવામાં આવ્યો. જે સમયે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ એ સમયે વિમાનમાં 67 લોક સવાર હતા. 
 
સરકારી અધિકારીઓનો દાવો છે કે બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કેટલાક મુસાફરો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. 
<

#BREAKING #Nepal: A US-Bangla airlines aircraft has crashed in the eastern side of the Tribhuvan International Airport (TIA) in the #Kathmandu on Monday. Details yet to come. https://t.co/qsxgS4w3sG pic.twitter.com/ODr8L2xS9X

— Pradeep Bashyal (@pdpbasyal) March 12, 2018 >
હવાઈ મથક પર ગોઠવાયેલા વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓનુ કહેવુ છે કે વિમાનમાં આગ લાગવાથી
રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેપાળમાં વિમાનનું ક્રેશ લેંડિગ...67 મુસાફરો સુરક્ષિત 
 
નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ક્રૈશ લૈડિંગના સમાચાર છે. 
 
નેપાળ પોલીસ પ્રવક્તા મનોજ નેપાનેએ બીબીસી તરફથી આ સમાચારની ચોખવટ કરી છે. 
 
સ્થાનીક મીડિયા તરફથી મળી રહેલા સમાચાર મુજબ આ દુર્ઘટના સોમવારે બપોરે થઈ. 
 
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના અધિકારીઓ મુજબ વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવામાં આવ્યો. જે સમયે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ એ સમયે વિમાનમાં 67 લોક સવાર હતા. 
 
સરકારી અધિકારીઓનો દાવો છે કે બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કેટલાક મુસાફરો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. 
 
હવાઈ મથક પર ગોઠવાયેલા વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓનુ કહેવુ છે કે વિમાનમાં આગ લાગવાથી
રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments