Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amarnath Yatra- અમરનાથ યાત્રાને લઈને ગૃહ મંત્રી અમિત શાહએ હાઈ લેવલ મીટીંગ કરી

Webdunia
મંગળવાર, 17 મે 2022 (12:54 IST)
કેંદ્રીય મંત્રી અમિત શાહએ મંગળવારે ગૃહ મંત્રાલયમાં અમરનાથ યાત્રાની સુરક્ષાની તૈયારીઓની સમી ક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. આ વાર્ષિક તીર્થયાત્રા (Amarnath) બે વર્ષ પછી 30 જૂનથી શરૂ થશે. 
 
આ બેઠકમાં જમ્મૂ કશ્મીરના ઉપરાજ્ય પાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ એક ભલ્લા, સીઆરપીએફના ડીઝી કુલદીપ સિંહ, રાજીવ ચૌધરી સાથે બીએસએફ અને ગૃહ મંત્રાલયના અધિકારી શામેલ થયા. 
 
તાજેતરમાં કશ્મીરી પંડિત સમુદાયના રાહુલ ભટ્ટની તેમના ઑફિસમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી આ ઘટના પછી ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ત્યારબાદથી અપસંખ્યકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધારી નાખી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments