Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips : ઓછી કેલોરીવાળી શિમલા મરચા ઘટાડે છે વજન.. તેના 6 ફાયદા પણ જાણો

Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:42 IST)
-  જો તમે તમારા વજનને લઈને ચિંતામાં છો તો શિમલા મરચા તમારે માટે ખૂબ જ લાભકારી છે. તેમા ઘણી ઓછી માત્રામાં કૈલોરી હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેને ખાવાથી મેટાબોલિજ્મ ઝડપી થાય છે. 
 
- તાજા લીલા શિમલા મરચામાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે અને ફાઈબર વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. 
 
- જો તમારા ઘૂંટણે અને સાંધામાં સમસ્યા છે તો શિમલા મરચાનુ સેવન કરો. તેનુ નિયમિત રૂપે સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં પણ લાભ થય છે. 
 
- શિમલા મરચામાં એંટીઓક્સીડેટ્સ, સોજાને ઓછા કરનારા તત્વ અને સલ્ફર વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જેને કારણે તે કેંસર જેવી બીમારીની રોકથામમાં પણ પ્રભાવી છે. 
 
- જો આયરનની કમી છે તો શિમલા મરચાનુ નિયમિત સેવન ખૂબ જ લાભકારી છે. તેમા રહેલ વિટામીન-સી આયરનને શોષવામાં મદદરૂપ છે. 
 
- ડાયાબિટીઝ કંટ્રોલ કરવા માંગો છો તો પણ શિમલા મરચુ ખાવ. આ બ્લડ શુગરના સ્તરને કાયમ રાખે છે અને ડાયાબિટીસથી શરીરની રક્ષા કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments