Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેકિંગ ન્યુઝ : MPના જબલપુરમાં Air India ની ફલાઈટ લૈંડિંગ પહેલા જ લપસી, વિમાનમાં સવાર હતા 54 મુસાફરો

Webdunia
શનિવાર, 12 માર્ચ 2022 (17:35 IST)
મધ્યપ્રદેશના જબલપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ડુમના એરપોર્ટ પર એર ઈન્ડિયાની દિલ્હી જબલપુર ફ્લાઈટ લેન્ડિંગ પહેલા રનવે પર ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વિમાનમાં 54 મુસાફરો સવાર હતા.

વિમાન જબલપુર ડુમના એયરપોર્ટ પર લૈંડ થઈ રહ્યુ હતુ. ત્યારે રનવે પર વિમાન ઉતરતઈ વખતે એક ટાયર રનવેની નીચે જમીન પર જતુ રહ્યુ. જેનાથી વિમાનમાં સવાર મુસાફરોમાં હડકંપ મચી ગયો 
 
જો કે વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને કોઈ નુકશાન થયુ નથી. ઘટનાની સૂચના મળતા જ એયરપોર્ટ અથોરિટી અને પોલીસના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળ પર પહોચી ગયા છે. આ વિમાનમા 54 મુસાફરો અને 5 નો સ્ટાફ હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments